કોરોના કેસ હજી વધશે મુખ્યમંત્રી વિજય રૂપાણી નું નિવેદન !





મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું હતુ કે, કોવિડ ની સાયકલ પ્રમાણે  કેસ વધ્યા  છે અને બાદમાં ઘટાડો જોવા મળશે . 

 હજુ કેસમાં વધારો થશે .

 કોવિડ નું સંક્રમણ વધારે છે પણ  મૃત્યાંક  ખૂબ નીચો છે 

હજી સુધી મૃત્યાંક કંટ્રોલમાં છે. 

ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટની નીતિ પ્રમાણે કામગીરી થશે . 

કાલે 70 હજાર જેટલું  ટેસ્ટિંગ કરાયું  હતું .  

70 % બેડ ખાલી છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ