જન સંવેદના મુલાકાત - ભાવનગર
સાચા આંકડા બહાર લાવવાની આ મુહિમ માં શહેર પ્રમુખ મહિપાલસિંહ ઝાલા,મહામંત્રી અનુજ દેવલૂક, દસુભા ગોહિલ તથા શહેર ની ટિમ રાજેશ ભાઈ ભામાની ,હરેશ ભાઈ સરવૈયા,કોમળ બેન કોટડીયા વગેરે જેવા આગેવાનો દ્વારા સરિતા સોસાયટી ખાતે આયોજન કરવામાં આવેલ .અનેક લોકો આપ ની વિચારધારા સાથે જોડાયા હતા.
0 ટિપ્પણીઓ